top of page

અમૃતાલય

આયુર્વેદ ની દુનિયા માં તમારું સ્વાગત છે. 

આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ એ આપણી મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે જે ભગવાન ધન્વન્તરી અને અનેક ઋષિમુનિઓ ના સંશોધન અને અનુભવો થી રચાયેલ સનાતન ચિકિત્સા પધ્ધતિ છે. 

આયુર્વેદિક સારવારથી સૌથી મોટો લાભ એ થાય છે કે તે રોગના મૂળ સુધી જાય છે અને જો દરદીને બીજી કોઈ બીમારી હોય તો તેને ધ્યાનમાં રાખીને સારવાર કરે છે. આ ઉપરાંત જે દવાઓ બને છે તે કુદરતી પદાર્થોમાંથી બને છે અને તેમાં કોઈ પણ પ્રકારના કૅમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.

AYURVEDA.jpg

અમારા વિષે 

અમૃતાલય કેન્દ્ર એ શ્રી માવજીભાઈ અને નીતિનભાઈ પટેલ (અમદાવાદ) ની આગેવાની હેઠળ શરુ થયેલ આયુર્વેદિક ઔષધિ કેન્દ્ર ની ચેનલ છે. હાલ માં અમૃતાલય કેન્દ્ર હેઠળ ૩૨ થી વધુ કેન્દ્રો કાર્યરત છે, અને દરરોજ અસંખ્ય લોકો ને તેમની તકલીફ માં રાહત આપી રહેલ છે. 

toppng.com-cropped-sms-logo-2-ayurveda-logo-1299x1290.png

AYURVEDA

Exceeding Expectations

Shirodhara 1.jpg

PANCHKARMA

Committed to Quality

img-meditation-teacher-training_edited.jpg

YOGA

Satisfaction Guaranteed

Thanks for submitting!

bottom of page