top of page
Montubhai.png

મોન્ટુભાઈ

અમૃતપુષ્પ અને બીજી આયુર્વેદિક ઔષધિઓ દ્વારા હવે મને ગેસ, કબજિયાત, માથું ભારે થવું જેવી સમસ્યા માં થી છુટકારો મળેલ છે અને વજન 6 કિલો જેવું ઘટેલ છે.
Durlabhjibhai.png

દુર્લભજીભાઈ

​૩૫ વર્ષ જૂની શ્વાસ ની બીમારી માં નામે ખુબજ સારું રીઝલ્ટ મળેલ છે. ઉપરાંત વજન પણ ઘટેલ છે.  
Nilbhai.png

નીલભાઈ

માત્ર ૧૫ દિવસ માં સ્કીન ની એલર્જી તથા તેને હિસાબે નીંદર માં અનિયમિતતા હતી તેમાં ખુબજ સારું પરિણામ મળેલ છે. 
Sangitaben.png

સંગીતાબેન

દોઢ મહિના ની દવા થી મને વર્ષો જૂની શરદી, પગ ના સોજા કબજિયાત, ગેસ, એસીડીટી, એલર્જી જેવી સમસ્યા માં અતિશય ફેર પડી ગયેલ છે. 

શીતલબેન

બે મહિના માં હરસ મસા અને ઘુટણ ના દુઃખાવા માં ઘણોજ ફેર પડી ગયો છે અને વજન પણ ૮ કિલો ઉતરેલ છે.

સરોજબેન

માત્ર વીસ દિવસ ની દવાથી ૮ વર્ષ જુના કમર ના અને પગ ની પીંડી નો દુ:ખાવો, હાથ માં ખાલી ચડવી વગેરે સમસ્યા માં ખુબજ રાહત થઇ ગઈ છે. 
bottom of page